વાંકાનેર : પ્રવિણસિંહ હરિસિંહ ઝાલાનું અવસાન
વાંકાનેર : મૂળ ગામ વઘાસિયા હાલ વાંકાનેર નિવાસી પ્રવિણસિંહ હરિસિંહ ઝાલા (ઉ.વર્ષ ૭૪), તે નિર્મળસિંહ, સિદ્ધરાજસિંહ તથા જયપાલસિંહના પિતાશ્રીનું તા. ૨૪/૦૨/૨૦૨૧ના રોજ અવસાન થયેલ...
વાંકાનેર : વજુભાઇ વલ્લભદાસ કાગડાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી કંસારા વજુભાઇ વલ્લભદાસ કાગડા (ઉ.વ. 87), તે વલ્લભદાસ કરશનદાસ કાગડાના મોટા પુત્ર, હરેશભાઇ (કાનાભાઇ)ના પિતાશ્રી તેમજ મીત તથા દેવના દાદાનું...
વાંકાનેર: પ્રતાપસિંહ મૂળરાજસિહ ઝાલાનું નિધન
વાંકાનેર: પ્રતાપસિંહ મૂળરાજસિહ ઝાલા ઉંમર વર્ષ 70 તે, આદિત્યસિહના પિતા તથા રસિકસિંહના લઘુબંધુ તથા રામદેવસિંહ ગંભીરસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના મોટાભાઈ તથા નિકુલસિંહ પી....
વાંકાનેર: શારદાબેન ગોપાલદાસ ચાવડાનું નિધન: ઉઠમણું
વાંકાનેર: શારદાબેન ગોપાલદાસ ચાવડા તે, ભરતભાઇ, કાશ્મીરાબેન અને ગીતાબેન ગોપાલદાસ ચાવડા (વાંકાનેર મ્યુનિસપલ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય)ના માતાનું તારીખ 31/01/21ને રવિવારના રોજ અવસાન થયું છે....
વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડીયાનું અવસાન
વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડીયા (ઉ.વ. 69, પલાંસવાળા), તે રાજુભાઈ (98259 93503) અને મુકેશભાઈ (98799 62872)ના પિતાશ્રીનું તા. 28/01/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડિયાનું અવસાન
વાંકાનેર : હરજીભાઈ પ્રેમજીભાઈ ધરોડિયા (ઉ.વર્ષ.69)નું 28ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.હાલ કોરોના મહામારી ના લીધે તેમની સ્મશાન યાત્રા તા.29ને સવારે 8 વાગ્યે તેમના...
વાંકાનેર : ચંદુભા જશુભા જાડેજાનું અવસાન
વાંકાનેર : મૂળ ચાંચાવદરડા હાલ વાંકાનેર નિવાસી ચંદુભા જશુભા જાડેજા, તે રણજીતસિંહ, અજીતસિંહ અને પ્રતાપસિંહના પિતાનું તા. 13/01/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું...
વાંકાનેર : મધુકાન્તાબેન દીપકભાઈ દોશીનું અવસાન
વાંકાનેર : મધુકાન્તાબેન દીપકભાઈ દોશીનું તા. ૧૩.૦૧.૨૦૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૫.૦૧.૨૦૨૧ને શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે...
વાંકાનેર : રંજનબેન કિશોરચંદ્ર શાહનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી રંજનબેન કિશોરચંદ્ર શાહ (ઉંમર વર્ષ 77), તે સ્વ.કિશોરચંદ્ર અમૃતલાલ શાહના ધર્મપત્ની તેમજ અમિત શાહના માતૃશ્રી અને શીતલબેનના સાસુનું તારીખ 7-...
વાંકાનેર : દોશી કોલેજના સ્થાપક રસિકલાલ ન્યાલચંદ દોશીનું નિધન
વાંકાનેર : વાંકાનેરમાં દોશી કોલેજ તેમજ હિંમતલાલ ન્યાલચંદ દોશી અને રસિકલાલ ન્યાલચંદ દોશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક (ટ્રસ્ટી) રસિકલાલ ન્યાલચંદ દોશીનું તા. 24/12/2020ના...