મોરબી નિવાસી રાજેશભાઈ ભેંસદડિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રાજેશભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (ઉં.વ. 45) તે ગંગારામભાઈ માવજીભાઈ ભેંસદડિયા, સવિતાબેન ગંગારામભાઈ ભેંસદડિયાના પુત્ર, દલપતભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (મો.નં. 9978182938), દિનેશભાઈ ગંગારામભાઈ...

મોરબી : વનજીભાઈ જીવરાજભાઈ સુવારીયાનું અવસાન

મોરબી : વનજીભાઈ જીવરાજભાઈ સુવારીયા ઉં.વ. ૮ ૭ તે ધરમશીભાઈ તથા કરમશીભાઈના ભાઈ તથા ભવાનભાઈ, ગોરધનભાઇ, ધીરજભાઈ, મનસુખભાઇ તથા ચીમનભાઈના પિતાનું તા. ૮ના રોજ...

મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયાનું અવસાન

મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયા તે સ્વ. પ્રેમજીભાઈ કુંવરજીભાઈ ચીખલિયાના પત્ની, સ્વ. ચંદુલાલ, રતિલાલના માતૃશ્રી, ડેનિસ તથા જગદીશના દાદીનું તા.28ને શનિવારના રોજ અવસાન થયેલ...

સોમવારે રાજકોટ ખાતે વિશાલ લલિતભાઈ કગથરાનું બેસણું

મોરબી : વિશાલભાઈ કગથરા તે લલિતભાઈ કગથરાના (ધારાસભ્ય પડધરી-ટંકારા)પુત્ર તથા રવિભાઈના ભાઈનું તારીખ 18ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૨૦-૫-૨૦૧૯ને સોમવારે સાંજે...

વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથીનું અવસાન 

વાંકાનેર : શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથી (ઉ.વ.67) તે કાસીમભાઈ, સ્વ. સૈફુદદીનભાઈ, સ્વ. હાતીમભાઈ, તાહેરભાઈ ડીશવારાના ભાઈ, હુસેન ભાઈ (બાબજી સ્ટોર્સ વાળા) ના પિતાનું અવસાન થયું...

મોરબી : ચંદુલાલ પરસોતમભાઇ પાંચોટિયાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : ચંદુલાલ પરસોતમભાઇ પાંચોટિયાનું તારીખ 16 જૂન 2019ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 20 જૂન 20419ને ગુરુવારે સવારે 8થી 10...

આંદરણા નિવાસી હસમુખભાઈ ભોરણીયાનું અવસાન, આજે બેસણું

મોરબી : આંદરણા નિવાસી હસમુખભાઈ અમરશીભાઈ ભોરણીયા તે દર્શનભાઈ હસમુખભાઈ ભોરણીયા, જીતભાઈ હસમુખભાઈ ભોરણીયાના પિતા, રાજેશભાઈ અમરશીભાઈ ભોરણીયાના ભાઈનું તારીખ 24-11-2023 ને શુક્રવારના રોજ...

મોરબી : ભરતભાઈ બાબુલાલભાઈ ગણાત્રાનું અવસાન

મોરબી : મોરબીના ભરતભાઈ બાબુલાલભાઈ ગણાત્રા, તે નલીનભાઇ મોટાભાઈ, હિતેષભાઇ, નિમિષભાઇ અને ડોલીબેનના પિતા તથા સ્વ. બેચરલાલ વેલજીભાઇ રૂપારેલના જમાઈનું તારીખ 16ને મંગળવારે દુઃખદ...

મોરબી નિવાસી સોલંકી દેવશીભાઈ ગોવિંદભાઈનું અવસાન

મોરબી : મુળ નીચી માંડલ હાલ મોરબી નિવાસી સોલંકી દેવશીભાઈ ગોવિંદભાઈ (ઉ.વ.64) તે કમલેશભાઈ, મુકેશભાઈના પિતાનું તા.15 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

સુલતાનપુરના ચંદ્રકાંતભાઈ હરખજીભાઈ વિડજાનું અવસાન : સોમવારે બેસણું

માળિયા : સુલતાનપુર ગામના રહેવાસી ચંદ્રકાંતભાઈ હરખજીભાઇ વિડજા (ઉ.વ.25) તે હરખજીભાઇ મનજીભાઈ વિડજા અને રંજનબેન હરખજીભાઇ વિડજાના પુત્ર, તેમજ શીતલબેન વિડજા અને વૈશાલીબેન વિડજાના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...