મોરબી નિવાસી રાજેશભાઈ ભેંસદડિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રાજેશભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (ઉં.વ. 45) તે ગંગારામભાઈ માવજીભાઈ ભેંસદડિયા, સવિતાબેન ગંગારામભાઈ ભેંસદડિયાના પુત્ર, દલપતભાઈ ગંગારામભાઈ ભેંસદડિયા (મો.નં. 9978182938), દિનેશભાઈ ગંગારામભાઈ...
મોરબી : વનજીભાઈ જીવરાજભાઈ સુવારીયાનું અવસાન
મોરબી : વનજીભાઈ જીવરાજભાઈ સુવારીયા ઉં.વ. ૮ ૭ તે ધરમશીભાઈ તથા કરમશીભાઈના ભાઈ તથા ભવાનભાઈ, ગોરધનભાઇ, ધીરજભાઈ, મનસુખભાઇ તથા ચીમનભાઈના પિતાનું તા. ૮ના રોજ...
મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયાનું અવસાન
મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયા તે સ્વ. પ્રેમજીભાઈ કુંવરજીભાઈ ચીખલિયાના પત્ની, સ્વ. ચંદુલાલ, રતિલાલના માતૃશ્રી, ડેનિસ તથા જગદીશના દાદીનું તા.28ને શનિવારના રોજ અવસાન થયેલ...
સોમવારે રાજકોટ ખાતે વિશાલ લલિતભાઈ કગથરાનું બેસણું
મોરબી : વિશાલભાઈ કગથરા તે લલિતભાઈ કગથરાના (ધારાસભ્ય પડધરી-ટંકારા)પુત્ર તથા રવિભાઈના ભાઈનું તારીખ 18ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૨૦-૫-૨૦૧૯ને સોમવારે સાંજે...
વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથીનું અવસાન
વાંકાનેર : શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથી (ઉ.વ.67) તે કાસીમભાઈ, સ્વ. સૈફુદદીનભાઈ, સ્વ. હાતીમભાઈ, તાહેરભાઈ ડીશવારાના ભાઈ, હુસેન ભાઈ (બાબજી સ્ટોર્સ વાળા) ના પિતાનું અવસાન થયું...
મોરબી : ચંદુલાલ પરસોતમભાઇ પાંચોટિયાનું અવસાન, ગુરુવારે બેસણું
મોરબી : ચંદુલાલ પરસોતમભાઇ પાંચોટિયાનું તારીખ 16 જૂન 2019ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 20 જૂન 20419ને ગુરુવારે સવારે 8થી 10...
આંદરણા નિવાસી હસમુખભાઈ ભોરણીયાનું અવસાન, આજે બેસણું
મોરબી : આંદરણા નિવાસી હસમુખભાઈ અમરશીભાઈ ભોરણીયા તે દર્શનભાઈ હસમુખભાઈ ભોરણીયા, જીતભાઈ હસમુખભાઈ ભોરણીયાના પિતા, રાજેશભાઈ અમરશીભાઈ ભોરણીયાના ભાઈનું તારીખ 24-11-2023 ને શુક્રવારના રોજ...
મોરબી : ભરતભાઈ બાબુલાલભાઈ ગણાત્રાનું અવસાન
મોરબી : મોરબીના ભરતભાઈ બાબુલાલભાઈ ગણાત્રા, તે નલીનભાઇ મોટાભાઈ, હિતેષભાઇ, નિમિષભાઇ અને ડોલીબેનના પિતા તથા સ્વ. બેચરલાલ વેલજીભાઇ રૂપારેલના જમાઈનું તારીખ 16ને મંગળવારે દુઃખદ...
મોરબી નિવાસી સોલંકી દેવશીભાઈ ગોવિંદભાઈનું અવસાન
મોરબી : મુળ નીચી માંડલ હાલ મોરબી નિવાસી સોલંકી દેવશીભાઈ ગોવિંદભાઈ (ઉ.વ.64) તે કમલેશભાઈ, મુકેશભાઈના પિતાનું તા.15 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...
સુલતાનપુરના ચંદ્રકાંતભાઈ હરખજીભાઈ વિડજાનું અવસાન : સોમવારે બેસણું
માળિયા : સુલતાનપુર ગામના રહેવાસી ચંદ્રકાંતભાઈ હરખજીભાઇ વિડજા (ઉ.વ.25) તે હરખજીભાઇ મનજીભાઈ વિડજા અને રંજનબેન હરખજીભાઇ વિડજાના પુત્ર, તેમજ શીતલબેન વિડજા અને વૈશાલીબેન વિડજાના...