મોટા દહીંસરાના ગં.સ્વ.કાંતાબેન લક્ષ્મીચંદભાઈ કોઠારીનું અવસાન
મોરબી : માળીયાના મોટા દહીંસરા ગામના ગં.સ્વ.ગં.સ્વ.કાંતાબેન લક્ષ્મીચંદભાઈ કોઠારી ઉ.૮૨ તે સ્વ.લક્ષ્મીચંદભાઈ રૂપચંદભાઈ કોઠારીના ધર્મપત્ની અને રાજેશભાઇ, ભદ્રાબેન અને હરેશભાઇના માતુશ્રી તા. ૧૭ના રોજ...
ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઈ સુરેલિયાનું અવસાન
મોરબી : ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઈ સુરેલિયા (ઉ. વ. 90) તે ગણેશભાઈ માવજીભાઈ, લીલાધરભાઈ માવજીભાઈ, મનસુખભાઈ માવજીભાઈ નાં માતાશ્રીનું તારીખ (02/11/2018 )ને શુક્રવાર ના...