મોટા દહીંસરાના ગં.સ્વ.કાંતાબેન લક્ષ્મીચંદભાઈ કોઠારીનું અવસાન

મોરબી : માળીયાના મોટા દહીંસરા ગામના ગં.સ્વ.ગં.સ્વ.કાંતાબેન લક્ષ્મીચંદભાઈ કોઠારી ઉ.૮૨ તે સ્વ.લક્ષ્મીચંદભાઈ રૂપચંદભાઈ કોઠારીના ધર્મપત્ની અને રાજેશભાઇ, ભદ્રાબેન અને હરેશભાઇના માતુશ્રી તા. ૧૭ના રોજ...

ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઈ સુરેલિયાનું અવસાન

મોરબી : ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઈ સુરેલિયા (ઉ. વ. 90) તે ગણેશભાઈ માવજીભાઈ, લીલાધરભાઈ માવજીભાઈ, મનસુખભાઈ માવજીભાઈ નાં માતાશ્રીનું તારીખ (02/11/2018 )ને શુક્રવાર ના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

એક એવું પોકેટ સાઈઝ જર્મન ડીવાઈસ જેના વાયબ્રેશન સતત પોઝિટિવ એનર્જી આપશે, ડેમો લઈ...

  જર્મનના વૈજ્ઞાનિક માર્કસ સ્કેમિકે 12 વર્ષ સાધુ વેશમાં રહીને ૐ કાર, શંખનાદ, ઘંટનાદ અને હોમયજ્ઞ દ્વારા ઉત્પન્ન થતી ફ્રિકવન્સીનો અભ્યાસ કરીને સંપૂર્ણ બ્રહ્માંડમાં રહેલ...

વાંકાનેરના માટેલ નજીક કારખાનાના પટ્ટમાથી યુવાનનો મૃતદેહ મળ્યો 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સ્ટાઇલીન સીરામીક કારખાનામાં કામ કરતા મૂળ બિહારના વતની સોનુકુમારસિંહ બ્રજમોહનસિંહ ઉ.34નો ગત તા.1ના રોજ માટેલ રોડ ઉપર...

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...