મોરબીમાં બ્રહ્મક્ષત્રિય વાડી પાસે હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાશે

- text


 

મોરબી : મોરબીમાં ખત્રીવાડમાં આવેલ બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતીની વાડી પાસે તા.23ના રોજ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. જેમાં બપોરે 12 કલાકે મહાઆરતી તેમજ બપોરે 12:30 કલાકે મહાપ્રસાદ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text