NewsHalvad હળવદના રાણેકપર ગામે વૃધ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો By Mehul Bharwad (Halvad) - 19/04/2024 at 8:41 am Share on Facebook Tweet on Twitter - text હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા શનાભાઇ ગણેશભાઇ ઉડેચા ઉ.62નામના વૃધ્ધએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. - text - text