મોરબી : કાંતાબેન પંડયાનું અવસાન 

- text


મોરબી : મૂળ મોરબી હાલ ગોઆ નિવાસી સ્વ.કાંતિલાલ નાનાલાલ પંડયાના ધર્મપત્ની કાંતાબેન કાંતિલાલ પંડયા (ઉ.વ. 88) તે સ્વ.બાબુલાલ, સ્વ.ધીરજલાલ, પ્રાણલાલ, સ્વ.નવલશંકર, સ્વ.નટવરલાલ, નૌતમલાલના ભાભી તેમજ દીપકભાઈ, નીરૂબેન, નલીનીબેન, કુસુમબેન, નયનાબેનના માતા અને સ્વ.દયારામભાઈ વાલજીભાઈ ત્રિવેદીના પુત્રી તેમજ સ્વ. દ્વારકાદાસ, સ્વ.પરમાનંદભાઈ, સ્વ. કિશનભાઈ, સ્વ.ઇન્દુભાઇના બહેનનું તારીખ 11 એપ્રિલ 2024 ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ18 એપ્રિલ 2024 ગુરુવારના રોજ બપોરે 4:30 થી 5:30 કલાકે ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, 10-11 સાવસર પ્લોટ મોરબી મુકામે રાખેલ છે.

- text

- text