મોરબીમાં વૃદ્ધોને ભોજન કરાવી સ્વર્ગસ્થ પિતાની પુણ્યતિથિ ઉજવણી 

- text


મોરબી : મોરબીના અગ્રણી સ્વ.નાથાભાઇ સામતભાઇ ડાભીની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર વિનોદભાઈ ડાભી દ્વારા રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ સંસ્થા ચાલશે ત્યાં સુધી દર વર્ષે સ્વ.નાથાભાઇ સામતભાઇ ડાભીની પુણ્યતિથિ નિમિત્તે તેઓ આજીવન વૃદ્ધાશ્રમમાં વૃધ્ધોને ભોજન કરાવશે..

- text

- text