મકનસર નિવાસી યાજ્ઞીકભાઈ નરેન્દ્રભાઇ અંદોદરીયાનું અવસાન 

- text


મોરબી : મકનસર નિવાસી અંદોદરીયા યાજ્ઞીકભાઈ તે નરેન્દ્રભાઇ માવજીભાઈ અંદોદરીયાના પુત્ર, બળદેવભાઈ, ધીરેનભાઈના ભત્રીજાનું તા. 9ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 11 ને સોમવારે બપોરના 3 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, ગોકુલ નગર, સ્વામીનારાયણ મંદિર પાછળ, મકનસર ખાતે રાખ્યું છે.

- text

- text