મોરબી નિવાસી ગં.સ્વ.મુક્તાબેન શિવાભાઈ બરાસરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સ્વ. શિવાભાઈ મોહનભાઈ બરાસરાના ધર્મપત્ની ગં.સ્વ.મુક્તાબેન શિવાભાઈ બરાસરા (ઉ.71) નું આજ તારીખ 7/11/23ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થની અંતિમ યાત્રા બપોરે 1.30 કલાકે તેમના નિવાસસ્થાન વરિયાનગર, સો-ઓરડી, વરિયા મંદિર બાજુમાં, મોરબી-2 મુકામેથી નીકળશે.

- text

- text