- text
મોરબી : જીકીયારીમાં ગામના રામામંડળ દ્વારા આગામી તા.25 સપ્ટેમ્બરના રોજ રામદેવપીરની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાનાર છે. તો આ પ્રસંગમાં સહભાગી બનવા સર્વે ભાવિકોને જીકીયારી રામામંડળ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.
- text
- text