જીકીયારી ગામે 25મીએ રામદેવપીરની રથયાત્રા 

- text


મોરબી : જીકીયારીમાં ગામના રામામંડળ દ્વારા આગામી તા.25 સપ્ટેમ્બરના રોજ રામદેવપીરની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાનાર છે. તો આ પ્રસંગમાં સહભાગી બનવા સર્વે ભાવિકોને જીકીયારી રામામંડળ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text