મોરબીમાં પટેલ યુવા ગ્રુપ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવની ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં એસ.પી રોડ પર પ્રભુરત્ન પાર્ટી પ્લોટ સામે પટેલ યુવા ગ્રુપ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ગણેશ મહોત્સવમાં સ્થાપના તા. 19 સપ્ટેમ્બરના અને સમાપન તા. 28 સપ્ટેમ્બરના થશે. આ દરમિયાન દરરોજ સાંજે પહેલી આરતી 7 અને બીજી આરતી 9 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ધર્મપ્રિય જનતાને મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવમાં લાભ લેવા ગણેશ મહોત્સવના આયોજક પટેલ યુવા ગ્રુપ એ નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text