માળિયાના સોનગઢ ગામે જન્માષ્ટમીએ રથયાત્રા અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે

- text


માળિયા : માળીયા મિંયાણા તાલુકાના સોનગઢ ગામે આગામી તા 7ને ગુરુવારના રોજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. સોનગઢ ગામના યુવા ગ્રુપ દ્વારા ગામમાં રથયાત્રા તેમજ મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવશે. સર્વે ધર્મ પ્રેમી જનતાને આ ઉત્સવમાં ભાગ લેવા સોનગઢ યુવા ગ્રુપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text