મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત મંત્રીને અભિનંદન પાઠવતા ભાટી એન

- text


વાંકાનેર : વાંકાનેરના રાજકીય-સામાજિક આગેવાન પ્રજ્ઞેશભાઈ પટેલની મોરબી જિલ્લા ભાજપા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે ભાટી એન દ્વારા પ્રજ્ઞેશભાઈ પટેલને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

જસદણ સિરામિક ગૃપના MD, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ સિરામિક ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ, વાંકાનેર પાટીદાર સેવા સમાજના પ્રમુખ, શહેરની વાંકાનેર પાંજરાપોળ અને ગૌ શાળાના મંત્રી, વાંકાનેર જી.આઈ.ડી.સી.એસોસિએશનના મંત્રી, વાંકાનેર એજ્યુકેશન સોસાયટી, લાયન્સ ક્લબ, આઈ.ટી.આઈ., સરકારી હોસ્પિટલ, શ્રીગાયત્રી શક્તિ પીઠ, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર, શ્રી વાંકાનેર મુક્તિધામ તથા વાંકાનેર પંથકની સામાજિક, શૈક્ષણિક અને, ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા સમાજસેવક, જાહેર જીવનમાં સૌને સાથે રાખીને ચાલનાર યુવાનોના રાહબર, ભાજપાના સંનિષ્ઠ કાર્યકર, સ્વચ્છ પ્રતિભા ધરાવતા, આગવી સૂઝબૂઝ અને દિર્ઘદ્રષ્ટિ ધરાવતા, સંઘના સંનિષ્ઠ સ્વયંસેવક સર્વપ્રિય પ્રજ્ઞેશભાઈ પટેલને મોરબી જિલ્લા ભાજપા મંત્રી તરીકે વરણી થવા બદલ ભાટી એને રાજીપો વ્યક્ત કરી અભિનંદન આપ્યા છે અને મળેલી નવી જવાબદારી થકી સમાજ જીવનની લોક ઉપયોગી કાર્યોને કાર્યરશૈલી દ્વારા વાચા આપો તેમ જણાવ્યું છે.

- text

- text