- text
મોરબી : મોરબીની ઉમા ટાઉનશીપમાં પરિશ્રમ એપાર્ટમેન્ટની બાજુમાં તા.4ને ગુરુવારના રોજ સાંજે 8:30 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળ કનેસરાધામની મંડળી દ્વારા રજૂ કરાશે. હેમા પધારવા સર્વે શહેરીજનોને આયોજક મિલનભાઈ ફૂલતરીયાએ નિમંત્રણ પાઠવ્યું છે.
- text
- text