મોરબીના તુલસી પાર્કમાં 25 એપ્રિલે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીની તુલસી પાર્ક સોસાયટીમાં આગામી તારીખ 25 એપ્રિલના રોજ રામામંડળ રમાડવામાં આવશે. તુલસી પાર્ક સોસાયટી ખાતે રાજેશભાઈ દેવાભાઈ ખુંગલ દ્વારા 25 એપ્રિલ ને મંગળવારના રોજ રાત્રે 8-30 કલાકે કોયલી ખોડાપીપરનું પ્રખ્યાત અલખધણી રામામંડળ રમાડાશે. જેમાં સંગીતમય શૈલીમાં રામાપીરનું જીવન ચરીત્ર ભજવવામાં આવશે. તો આ રામામંડળ નીહાળવા સર્વે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text