મિતાણા નિવાસી મનાભાઈ આપાભાઈ બસિયાનું અવસાન

- text


ટંકારા : મિતાણા નિવાસી મનાભાઈ આપાભાઈ બસિયા (ઉ.વ.90) તે હીરાભાઈ બસિયા તથા બાબુભાઇ બસિયાનય તા.10ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા (પાણીઢોળ) તા.14ને શુક્રવારે તેમના નિવાસ સ્થાન મિતાણા, ટંકારા ખાતે રાખેલ છે.

- text

- text