મોરબી : ગુણવંતીબેન ચંદુભાઈ ભોજાણીનું અવસાન

- text


મોરબી : ગુણવંતીબેન ચંદુભાઈ ભોજાણી ( ઉ.વ.54) તે આશિષભાઇ, વિશાલભાઈ તથા નેહલબેન રાજકુમાર આકોલાના માતૃશ્રી , હસમુખભાઈ બેચરભાઈ ફળદુના બહેનનું તા. 1ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 3ને સોમવારે સાંજે 4થી 5 કલાકે રામેશ્વર મહાદેવ મંદિરે, સામાકાંઠે, હાઉસિંગ બોર્ડ, મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text