મોરબીની લીલાપર ગૌશાળાના લાભાર્થે 22 માર્ચે લોકડાયરો યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામે તારીખ 22 માર્ચ ને બુધવારના રોજ ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સ્વ. નનીબેન ઠાકરશીભાઈ દેથરીયાના સ્મરણાર્થે ગૌશાળાના લાભાર્થે લીલાપર ગામે 22 માર્ચે રાત્રે 9 કલાકે લોક ડાયરો યોજાશે. આ લોકડાયરામાં કલાકાર નિલેશભાઈ ગઢવી, બેબી મિતલ અને મનસુખભાઈ વસોયા હાજર રહી ભજન અને હાસ્યની રમઝટ બોલાવશે.

- text

- text