માળીયા સુરજબારી પુલ નજીક ઓવરટેક કરવા જતા બાઈક ચાલકનું મૃત્યુ

- text


મોરબી : માળીયા કચ્છ હાઇવે ઉપર સુરજબારી પુલ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલા જામનગરના રહેવાસી બાઈક ચાલક કાસમભાઈ ઉર્ફે અલતાફભાઈ ઇબ્રાહિમભાઈ દલ ઉ.22 નામનો યુવાન ટ્રકની સાઈડ કાપવા જતા બાઈક સ્લીપ થઈ જતા હેમરેજ સહિતની ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text