મોરબી નિવાસી ચંદ્રકાન્ત નવલશંકર ઠાકરનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ચંદ્રકાન્ત નવલશંકર ઠાકર ઉ.62 તે કિરણબેનના પતિ, ધવલભાઈ અને સાગરભાઈના પિતા તેમજ નમ્રતાબેન સાગરભાઈના સસરા, સ્વ. જનાર્દનભાઈ સ્વ.કોશિકભાઈ સ્વ.ચંદ્રિકાબેન તથા હરીશભાઈના ભાઈ, સ્વ. નર્મદાશંકર રેવાશંકર ભટ્ટના જમાઈ તથા શાસ્ત્રી બાલકૃષ્ણભાઈ ભટ્ટ ભરતભાઇ ભટ્ટ અને ધનંજયભાઈ ભટ્ટના બનેવીનું તા.26ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.2ને ગુરુવારે સાંજે 4થી6 તેમના નિવાસ સ્થાન, શ્લોક હાઈટ, કાયાજી પ્લોટ -8 મોરબી ખાતે રાખેલ છે. (ધવલ ભાઈ 9879911407, સાગરભાઈ 9978914149)

- text

- text