મોરબી : વર્ષાબેન પ્રવિણચંદ્ર રાવલનું અવસાન

- text


મોરબી: રાવલ વર્ષાબેન પ્રવિણચંદ્ર તે મહેતા મનુભાઈ ગીરજાશંકર (વનથળ વાળા) ના મોટા બહેન, નીતાબેન, મીતલબેન, મોન્ટીબેન, કાર્તિકભાઈના માતાનું તા. ૨૬ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૨જી માર્ચને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, હાઉસિંગ બોર્ડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text