મોરબી : અશોકભાઈ દેવનંદભાઈ મહેતાનું અવસાન

- text


મોરબી: ચા. મ. મોઢ બ્રાહ્મણ મહેતા અશોકભાઈ દેવનંદભાઈ (દેરાળા વાળા ) તે સ્વ. જયંતિલાલના ભાઈ, સ્વ.જયસુખલાલ ગંગારામ જોષી (પંચાસર વાળા) ના જમાઈ, હાર્દિકભાઈ, પ્રીતિબેન હરેશકુમાર દવે(માધાપર), ભાવિનીબેન હિરેનકુમાર ત્રિવેદી (જામનગર) ના પિતાનું તા. ૨૬ને રવિવારે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સ્વસુરપક્ષનું બેસણું તારીખ 27/2/2023 ને સોમવારે સાંજે 4:30 થી 5:30 ચા. મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાાતિની વાડી, 10/11 સાવસર પ્લોટ ,મોરબી ખાતે રાખેલ છે.

- text

- text