મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પુસ્તક વિતરણ

- text


મોરબી : મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા 20 ફેબ્રુઆરીના રોજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ફ્યૂચર ઈન્ટરનેશનલ કિડ્ઝ પ્લેહાઉસ ખાતે 90થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરાયું હતું. આ પ્રોજેક્ટના દાનદાતા કલ્પનાબેન શર્મા હતા. આ તકે મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોએ હાજરી આપી હતી.

- text

- text