ચાંચાવદરડા ખાતે સીણોજિયા પરિવાર દ્વારા નવકુંડી યજ્ઞ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

- text


માળિયા : ચાંચાવદરડા ખાતે સીણોજિયા પરિવારના કુળદેવી આદ્યશક્તિ માતાજીના મંદિરે નવકુંડી યજ્ઞ અને પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચાંચાવદરડા, હડમતીયા, વાઘગઢ, ઓટાળા, વિરપર, થાનગઢ તથા સીણોજિયા પરિવાર ના સભ્યોએ ભાગ લીધો હતો.

- text

- text