ટંકારા: જબલપુર નિવાસી વાલજીભાઈ ફેફરનું અવસાન

- text


 

ટંકારા: જબલપુર નિવાસી વાલજીભાઈ નારણભાઈ ફેફર (ઉં. વ. 103) તે અંબારામભાઈ વાલજીભાઈ ફેફર (મો. નં. 9687825141) ના પિતા, બીપીનભાઈ અંબારામભાઈ ફેફર (મો. નં. 9925870133) ના દાદાનું તારીખ 1-2-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-2-2023 ને શુક્રવારના રોજ બપોરે 2:30 થી 5:30 સુધી બહુચરાજી માતાજીના મંદિર, જબલપુર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text