સરવડ નિવાસી ડાઈબેન ગોગરાનું અવસાન 

- text


માળીયા (મી.): સરવડ નિવાસી ડાઈબેન આયદાનભાઈ ગોગરા (ઉં. વ. 60) તે આયદાનભાઈ મેસુરભાઈ ગોગરાના પત્ની, તે વિરાયતભાઈ મેસુરભાઈ ગોગરા, લક્ષ્મણભાઈ મેસુરભાઈ ગોગરા અને બાબુભાઈ મેસુરભાઈ ગોગરના ભાભીનું તારીખ 17-10-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-10-2022 ને ગુરૂવારના રોજ સાંજે 7:30 કલાકે તેઓના નિવાસસ્થાન સરવડ ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા અને પાણીઢોળ તારીખ 21-10-2022 ને શુક્રવારના રોજ રાખવામાં આવ્યું છે.

- text

- text