મોરબી નિવાસી રાજેશભાઈ સદાતીયાનું અવસાન

- text


મોરબી : રાજેશભાઈ બચુભાઈ સદાતીયા તે બચુભાઈ કાબાભાઈ સદાતીયાના પુત્ર, મુકેશભાઈ, હિતેન્દ્રભાઈ તથા કિશોરભાઈના ભાઈ તેમજ જય અને પ્રિયંકના પિતાનું તારીખ 6ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 8ને શનિવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાક દરમિયાન ગોકુળ-મથુરા સોસાયટી, કેનાલ રોડ, ઉમિયા સર્કલ પાસે, મારુતિનંદન એપાર્ટમેન્ટ મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. સાસરીયા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text