ઘૂંટૂ નિવાસી જયાબેન મનસુખલાલ રામાવતનું અવસાન 

- text


મોરબી : હાલ લાલપર ઘૂંટૂ નિવાસી જયાબેન મનસુખલાલ રામાવત, તે મનસુખલાલ કુંવરદાસ રામાવતની પત્ની, દિલીપભાઈ, હરેશભાઈના માતાશ્રી,રવિભાઈ, મિલનભાઈ, યાત્રીકભાઈ,કશિશબેનના દાદી,પર્વ અને ધનુષના પરદાદીનું તા.૧૮ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૩ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાધે હોટલ પાછળ,શિવ એપાર્ટમેન્ટની બાજુમાં,વિશાલ દિપ સોસાયટી, લાલપર ખાતે રાખેલ છે.

- text

- text