જુના સાદુળકા નિવાસી દક્ષાબા મેઘરાજસિંહ ઝાલાનું અવસાન

- text


મોરબી : જુના સાદુળકા નિવાસી દક્ષાબેન મેઘરાજસિંહ ઝાલા તે રાજુભા ચતુરસંગજીના પુત્રવધુ, મેઘરાજસિંહના પત્ની, રામદેવસિંહ તથા યુવરાજ સિંહના ભાભી તથા ભગતસિંહના માતા નું તા.22/5/2022 ને રવિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.26/52022ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાક દરમ્યાન રાખેલ છે.

- text

- text