મોરબી શહેર ભાજપ પરીવાર દ્વારા વોડૅ નં 4 માં ટિફિન બેઠક યોજાઇ

- text


મોરબી : મોરબી શહેર ભાજપ પરીવાર દ્વારા વોડૅ નં 4 માં અગનેશ્વર મહાદેવના મંદિરે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ ઝારીયા, મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા, રીષીપભાઇ કૈલા, જીલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, વોડૅ નં 4ના કાઉન્સિલર ગીરીરાજસિહ ઝાલા, મનસુખભાઈ બરાસરા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, મનીષાબેન સોલંકી, વોડૅ પ્રમુખ રમેશભાઈ ભરવાડ, ભાજપના સિનીયર આગેવાનો જયોતિસિહ જાડેજા, મેધરાજસિહ ઝાલા, જયવંતસિહ જાડેજા, વોડૅ નં 4ના પ્રભારી જીતુભાઈ પટેલ, બળવંતભાઈ સનાળીયા, હરીભાઇ રાતડીયા, લાલુભા ઝાલા, લાલજીભાઈ રાતડીયા, હષૅદભાઈ વામજા, પંકજભાઈ પ્રજાપતિ, કાંતિલાલ કણસાગરા, પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, ગોતમભાઇ સોલંકી, ભિખાભાઇ સોલંકી તેમજ મોરબી શહેર ભાજપ પરીવારના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

- text

- text