રવાપર : મનસુખભાઇ ભગવાનભાઈ સરસાવાડિયાનું અવસાન

- text


મોરબી : મૂળગામ લુણસર હાલ રવાપર નિવાસી મનસુખભાઇ ભગવાનભાઈ સરસાવાડિયા(ઉ.વ.60),તે ચંદુભાઈ,નાગરભાઈના ભાઈ,વિજયભાઈના પિતાશ્રીનું તા.6ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.7ને સોમવારના રોજ સવારે 8 થી 11 સુધી વેલકમ પ્રાઇડ,ક્રિષ્ના સ્કૂલની સામે રવાપર ધુનડા રોડ મોરબી ખાતે તથા સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન લુણસર ખાતે રાખેલ છે.મો.9727722423,9925599444

- text