મોરબીમાં પંચમુખી હનુમાન મંદિરના સત્સંગ હોલનું શુક્રવારે લોકાર્પણ

- text


મોરબી: મોરબી શહેરના વેજીટેબલ રોડ, સામા કાંઠે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલનું આગામી તારીખ 18 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ ભવ્ય લોકાર્પણ થનાર છે. પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં તૈયાર થયેલા સત્સંગ હોલનો મંગલ પ્રારંભ આગામી શુક્રવારે સવારે 9-15 કલાકે થશે. શંભુપંચ અગ્નિ અખાડા મા કનકેશ્વરી દેવીના હસ્તે સત્સંગ હોલનું લોકાર્પણ થશે. આ પ્રસંગે સર્વે ભાવિક ભક્તજનોને પધારવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text