મોરબીમાં વિહિપ અને બજરંગદળ દ્વારા દશેરા નિમિતે શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીમાં વિહિપ અને બજરંગદળ દ્વારા દશેરા નિમિતે શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મોરબી શહેરમા વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની અને બજરંગદળ ગૌરક્ષકની શહેરની ટિમ દ્વારા મોરબી જિલ્લા ટીમના માર્ગદશન હેઠળ દશેરાના પાવન પર્વ નિમિતે શસ્ત્રપુજનનો કાર્યક્રમ શિવાજી સર્કલ પાસે કે જ્યાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને ગૌ રક્ષાની ટીમ દ્વારા ગરબીનું આયોજન કરવામા આવ્યું છે, તે જ સ્થળે કરવામાં આવ્યો હતો. જેમાં યદુનંદન ગ્રુપ પણ જોડાયુ હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text