મોરબી : મંજુલાબેન હિંમતલાલ નગવાડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મંજુલાબેન હિંમતલાલ નગવાડીયા (ઉ.વ. 66), તે હિંમતલાલ (94272 36543)ના પિતા તેમજ જીજ્ઞેશભાઇ (92283 70011)ના માતાનું તા. 12/10/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તારીખ 15/10/2021ને શુકવારે સાંજે 4થી 5-30 જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text