અવસાન નોંધની યાદી : 13 મે (08:00 PM)

- text


મોરબી : પંકજભાઈ જયંતિભાઈ ઘેલાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પંકજભાઈ જયંતિભાઈ ઘેલાણી (ઉ.વ. ૪૨), તે સ્વ.જયંતિભાઈ તુલસીદાસ ઘેલાણીના પુત્ર, રાજુભાઈ ઘેલાણી તથા જીજ્ઞાબેન કોટકના ભાઈનું તા.૧૩-૦૫-૨૦૨૧ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનુ ટેલિફોનીક ઉઠમણું તા.૧૪-૦૫-૨૦૨૧ને શુક્રવાર સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. (રાજુભાઈ ઘેલાણી ૭૦૧૬૮ ૨૨૯૭૧, જીજ્ઞાબેન કોટક ૯૮૭૯૯ ૩૧૪૯૪)

- text


વાંકાનેર : મગનભાઈ મોહનભાઈ મેવાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી મગનભાઈ મોહનભાઈ મેવા, તે સ્વ. ભાવેશભાઈના પિતા, હરેશભાઇ (98215 59237)ના ભાઈ, મહેશકુમાર (98336 25548), અરવિંદકુમાર (98799 98115), નીતિનકુમાર (88490 94080) અને સાગરકુમાર (98253 33005)ના સસરા તેમજ નરશીભાઇ (97267 06946) અને બચુભાઈ (99793 05522)ના બનેવીનું તા. 13/05/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 15/05/2021ને શનિવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (નિલેશભાઈ 99795 43334)


 

- text