અવસાન નોંધની યાદી : 22 એપ્રિલ (02:00 PM)

- text


વિરપર : લવજીભાઈ ગોવિંદભાઇ લિખિયાનું અવસાન

મોરબી : વિરપર નિવાસી લવજીભાઈ ગોવિંદભાઇ લિખિયાનું તા. 21/04/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (મહેશ લવજીભાઈ લિખિયા ૯૯૭૮૮ ૫૦૦૦૦, જીતેન્દ્ર લવજીભાઈ લિખિયા ૯૮૨૫૭ ૩૮૪૮૯, રમેશ ટપુભાઈ લિખિયા ૮૭૫૮૯ ૧૧૦૦૦, અમિત બચુભાઈ લિખિયા 99092 02966)


મોરબી : પૃથ્વીરાજસિંહ ચન્દ્રસિંહ જાડેજાનું અવસાન

મોરબી : મૂળ ગામ ઘુનડા (સ.) હાલ મોરબી નિવાસી પૃથ્વીરાજસિંહ ચન્દ્રસિંહ જાડેજા, તે અરૂણસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પ્રદીપસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજાના પિતાશ્રી તથા નીલધ્વજસિંહ જયેન્દ્રસિંહ જાડેજાના મોટા બાપુ તેમજ કલ્પરાજસિંહ અરૂણસિંહ જાડેજા, યુવરાજસિંહ અરૂણસિંહ જાડેજા અને હર્ષરાજસિંહ પ્રદીપસિંહ જાડેજાના દાદાનું તા. 22/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૬-૦૪-‘૨૧ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (અરૂણસિંહ – ૯૯૯૮૨ ૧૬૬૮૯, પ્રદીપસિંહ – ૯૮૨૫૨ ૨૦૦૫૦)


મોરબી : દેવરાજભાઈ કાળુભાઈ અઘારાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દેવરાજભાઈ કાળુભાઈ અઘારા (ઉંમર વર્ષ 79), તે કાંતિલાલ (99251 46551)ના પિતા તેમજ હિરજીભાઇ (93769 24191), લાલજીભાઇ (73599 88824), સવજીભાઈ (87581 08787), ત્રિભુવનભાઈ (98253 65590) તથા ગિરધરભાઈ (98259 97315)ના ભાઈનું તારીખ 21/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text


ઈશ્વરનગર : ઘનશ્યામભાઈ સામજીભાઇ રૂપાલાનું અવસાન

હળવદ : ઈશ્વરનગર નિવાસી ઘનશ્યામભાઈ સામજીભાઇ રૂપાલા, તે શામજીભાઈના પુત્ર તથા નિકુલભાઇના પિતાશ્રી તેમજ પ્રાગજીભાઈ અને મૂળજીભાઈના ભત્રીજા, નંદલાલભાઇ, રમેશભાઈ, શૈલેષભાઈ, અતુલભાઇના ભાઈનું તારીખ 20/04/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.


નાની વાવડી : કુસુમબેન નરોત્તમભાઈ ભાડેશીયાનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી કુસુમબેન નરોત્તમભાઈ ભાડેશીયા (ઉ.વ. 50), તે નરોત્તમભાઈ (98798 46807)ના પત્ની તેમજ સાગર (99241 56934) અને દર્શન (97265 99873)ના માતુશ્રીનું તા. 20/04/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદ્ગતનું પિયર અને સાસરા પક્ષનું ટેલિફોનિક બેસણું તા. 23/04/ 2021ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (અનિલભાઈ 98254 95385, કિશોરભાઈ 98258 27675, નંદલાલભાઇ 98253 22835, દિનેશભાઈ 97279 12587, દીપકભાઈ 96383 04797, મનુભાઈ 97771 03719, જીતેન્દ્રભાઈ 98245 51705)

- text