મોરબી : બિપિનભાઈ રામચંદ્ર વ્યાસનું અવસાન

- text


 

મોરબી : મૂળ બેલા ( કચ્છ) હાલ મોરબી નિવાસી બીપીનભાઈ રામચંદ્ર વ્યાસ ( ભાગવત કથાકાર) તે રામચંદ્ર કાંતિલાલ વ્યાસના પુત્ર, વીનયભાઈ રામચંદ્ર વ્યાસના નાનાભાઈ તથા રસિકભાઈ રામચંદ્ર વ્યાસના મોટાભાઈનું તા.8ના રોજ અવસાન થયેલ છે. કોરોનાના કારણે કોઈ પણ લૌકિક વ્યવહાર રાખેલ નથી.

- text