મોરબી જેલને સેનેટાઇઝ કરાઈ

- text


 

મોરબી : મોરબી સબ જેલમાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે જેલ તંત્ર સતત પ્રયત્નશીલ રહ્યું છે. જે સંદર્ભે નગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને ધ્યાને લઈ સોડીયમ હાઇપોક્લોરાડ દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરી જેલને સુરક્ષિત કરવામાં આવી હતી.

- text