મોરબી : અનસુયાબેન બાલમુકુંદભાઈ શ્રોફનું અવસાન

- text


મોરબી : નવગામ ભાટીયા અનસુયાબેન બાલમુકુંદભાઈ શ્રોફ (ઉ.વ. 80), તે સ્વ. બાલમુકુદ ઓધવજી શ્રોફના પત્ની, સ્વ. મધુસુદનભાઈ શ્રોફ, દ્વારકાદાસ શ્રોફ (પારેખ શેરી) તથા ભારતીબેન ગાંધી (રાજકોટ)ના ભાભી, કીર્તિબેન (ભાવનગર), પલ્લવીબેન (જામનગર), અમીતભાઈ શ્રોફના ભાભુ તેમજ સ્વ. વીઠ્ઠલદાસ ગોકલદાસ વેદ (મોરબી)ના દીકરીનું તા. 31/12/2020ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 02/01/2021ને શનિવારને સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. (કુસુમબેન શ્રોફ 99240 18559, મુકેશભાઈ વેદ 99254 55500)

- text

- text