ખાખરાળાંના ખોડીયાર મંદિરના મહંત વસંતામાં પૈજાનું અવસાન

- text


મોરબી : ખાખરાળાં ગામના ખોડીયાર મંદિરના મહંત વસંતામાં બળવંતભાઈ પૈજા (માતાજી), તે રાજેશભાઈ તથા સુનીલભાઈના માતુશ્રીનું તા.17/07/2020 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન મહામારી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લૌકીક પ્રથા તથા બેસણું બંધ રાખેલ છે. તમામ સગા-વ્હાલા, સબંધીઓ તથા જ્ઞાતિજનોએ ફોન દ્વારા દિલાસો પાઠવવા પૈજા પરિવારે અનુરોધ કર્યો છે. (રાજેશભાઈ બળવંતભાઈ પૈજા મો. 99740 02755 તથા સુનીલભાઈ બળવંતભાઈ પૈજા મો. 99988 52086)

- text

- text