મોરબી : મોરબીના લાલપર ગામે રહેતા મનીષભાઈ રણજીતભાઈ આદ્રોજાએ તેમના પુત્ર સંકેતના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. તેઓએ પુત્રના જન્મદિવસે ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને ભેટમાં નાસ્તા બોક્ષ અર્પણ કરીને તેઓને ખુશ કર્યા હતા.
મોરબી : મોરબીમાં કાર્યરત રેસા સેનેટરીવેર એલએલપીમાં 6 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો સવારે...
આજે વિશ્વ હાસ્ય દિવસ : આ દિવસ સૌ પ્રથમવાર 1998માં મુંબઈમાં ઉજવવામાં આવ્યો હતો
લાફ્ટર થેરાપી વડે સ્ટ્રેસમાંથી રાહત મળે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર...