મોરબી : અમરશીભાઈ બેચરભાઈ મનીપરા (ઉં.વ.65) તે મુકેશભાઈ, પ્રભુભાઈ તથા રમેશભાઈના પિતાનું તારીખ 15ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17/01/2020ને શુક્રવારે બપોરે 02:00થી 05:00 રામેશ્વર નગર (ગાંધીનગર) ખાતે રાખેલ છે.
મોરબી : મોરબીમાં કાર્યરત રેસા સેનેટરીવેર એલએલપીમાં 6 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો સવારે...
આજે વિશ્વ હાસ્ય દિવસ : આ દિવસ સૌ પ્રથમવાર 1998માં મુંબઈમાં ઉજવવામાં આવ્યો હતો
લાફ્ટર થેરાપી વડે સ્ટ્રેસમાંથી રાહત મળે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર...