મોરબી : કંસારા અશ્વિનભાઈ લાલજીભાઈનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : કંસારા અશ્વિનભાઈ લાલજીભાઈ (અશ્વિન મેટલ વકર્સ) તે સ્વ. કંસારા લાલજીભાઈ ગોકળદાસના પુત્રનું તારીખ 29ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 31ને ગુરુવારે સાંજે 4.30 થી 6.00 વાગ્યા સુધી સોમનાથ સોસાયટી કોમન પ્લોટ, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text