ભાવસાર ધીરજલાલ છગનલાલ ગુંદીગરાનુ અવસાન

- text


મોરબી : મૂળ કાઠી જેતપુર નિવાસી હાલ મોરબીવાસી ભાવસાર ધીરજલાલ છગનલાલ ગુંદીગરા ઉં.વ.91 તે વિનોદરાય, દિનેશભાઇ, રમેશભાઇ તથા જયેશભાઇના પિતાનું તારીખ 27ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 29/08/2019ને ગુરુવારે સવારે 10થી 11 જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text