સ્વાઇન ફ્લૂથી ખારચીયાના વૃદ્ધનું મોત

- text


મોરબી : સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે મોરબી જિલ્લાના ખારચિયા ગામના ૭૬ વર્ષના વૃદ્ધને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા ગઈકાલે રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જ્યા આજે સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલ ખાતે વૃદ્ધે આજે અંતિમશ્વાસ લીધા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text