મોરબીમાં ૧૩ વકીલોની નોટરી તરીકે પસંદગી કરાઈ

- text


 

મોરબી : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં નોટરીની નિમણૂક માટેના ઇન્ટરવ્યૂ ગોઠવ્યા હતા. જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીમાં ૧૩ નોટરીની નિમણૂક કરવામાં આવી છે.

- text

મોરબીના કાજલબેન ચંડીભમર, ખુશ્બૂબેન કોઠારી, અલ્પેશભાઈ પારેખ, વેજંતિબેન વાઘેલા, મનીષભાઈ જોશી, ધીરેનભાઈ ધરોડીયા, અનિલભાઈ ધામેચા, નિર્મલસિંહ જાડેજા, પ્રવીણભાઈ હડિયલ, ધીરેન્દ્ર મહેતા, શિવગઢ સાગરભાઈ, અશોકભાઈ સરડવા અને રાજેશભાઇ જોશીને નોટરી તરીકે નીમણુક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text