મોરબી નિવાસી હસમુખભાઈ કે.શાહનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ કે.શાહ (બાબાકાકા) તે સંજય શાહ અને વિપુલ શાહ ના પિતાશ્રી તા. ૩ના રોજ અરિહંત શરણ પામ્યા છે.સદ્દગતનું ઉઠમણું તા.૬ને ગુરુવારના રોજ સવારે ૧૦ થી ૧૦.૩૦ અને પ્રાર્થનાસભા સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ દશાશ્રી માળી વણિકવાડી વિભાગ -૧, બેંક ઓફ બરોડા સામે, સરદાર રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text