મોરબી : પ્રજાપતિ સમાજ મોરબી દ્વારા આજે સામાકાંઠા વિસ્તારમાં આવેલ વરિયા માતાજી મંદિર ખાતે નુતનવર્ષને આવકારવા સ્નેહમિલન યોજાયું હતું જેમાં સમાજના વડીલો, અગ્રણીઓ અને આબાલવૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા અને એક બીજાને નુતનવર્ષાભિનંદન પાઠવ્યા હતા.
મોરબી નગરજનો સાથે કલેક્ટર સહિતના અધિકારીઓ ઉત્સાહભેર થયા સહભાગી
મોરબી : લોકસભાની ચૂંટણી અન્વયે યોજાનાર મતદાનને હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યારે મોરબી જિલ્લા...
મોરબી : મોરબીમાં કાર્યરત રેસા સેનેટરીવેર એલએલપીમાં 6 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો સવારે...
આજે વિશ્વ હાસ્ય દિવસ : આ દિવસ સૌ પ્રથમવાર 1998માં મુંબઈમાં ઉજવવામાં આવ્યો હતો
લાફ્ટર થેરાપી વડે સ્ટ્રેસમાંથી રાહત મળે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર...