સમાધાન કરી લેજે કહી કાળીયા, રાજીયા અને ભૂરિયાની ધમકી

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર મચ્છુનગરમાં રહેતા અનીલભાઇ બચુભાઇ સોલંકી, ઉવ-૩૦ ને અગાઉના જુના કેસમાં સમાધાન કરી લેવાનું જણાવી આરોપી (૧) કિશોરભાઇ મેધજીભાઇ સુમેસરા (૨) કાળીયો મેધજીભાઇ સુમેસરા (૩) ભુરો મેધજીભાઇ સુમેસરા (૪) રાજીયો મેધજીભાઇ સુમેસરા રહે બધા રફાળીયાવાળાઓએ તલવાર જેવુ હથિયાર રાખી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

- text