મોરબીના મકનસરની પરણીતાંનું દાઝી જતા મોત

- text


મોરબી : મોરબી મકનસરના હર્ષાબેન કેતનભાઇ પરમાર ઉવ-૨૬ રહે. પ્રેમજીનગર (મકનસર) તા.જી.મોરબી વાળા ગત તા.૧૭/૧૦/૧૮ ના રોજ પોતાના ઘરે દાઝી જતા મોરબીની ક્રિષ્ના હોસ્પીટલમાં સારવારમાં દાખલ હતા સારવાર દરમ્યાન ગઈકાલે મોત નીપજ્યું હતું વધુમાં મરણ જનાર હર્ષાબેનનો લગ્નગાળો પાંચ વર્ષનો હોય પતિ સાસુ સસરા સાથે રહેતી હોય પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text